અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4
: મહારાષ્ટ્ર સરકારે દુકાનો અને કૉમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ ચોવીસે કલાક અને સપ્તાહમાં
સાતેય દિવસ ખુલ્લા રાખવા માટે મંજૂરી આપી છે. જોકે, આલ્કોહોલ સર્વ કરતી અને વેચાણ કરતી
દુકાનો આમાંથી બાકાત છે. એમને આ છૂટ નથી આપવામાં આવી. મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓએ
રાજ્ય સરકારના આ નિર્ણયને…..