• શનિવાર, 11 એપ્રિલ, 2026

આજે ચિંચપોકલી, કરી રોડ સ્ટેશને લોકલ ટ્રેન ઊભી નહીં રહે

રેલવેનો બ્લૉક હોવાથી ગણેશભક્તો મુશ્કેલીમાં મુકાવાની શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ગણપતિ બાપ્પાનાં દર્શન કરવા માટે નીકળે છે એને ધ્યાનમાં રાખી રેલવે દ્વારા આ તહેવારના અગિયાર દિવસ કોઈ બ્લૉક નથી લેવાતો. જોકે આ રવિવારે સેન્ટ્રલ રેલવેએ પાંચ કલાકનો બ્લૉક લીધો છે અને એ દરમ્યાન સૌથી વધુ અને મોટાં ગણેશોત્સવ મંડળ આવેલાં છે એ.....