• સોમવાર, 19 મે, 2025

ઈ-વે પરના અકસ્માતોમાં મૃત્યુદર 70 ટકા ઘટ્યો : મુંબઈમાં 13 ટકા વધ્યો

§  દરેક જિલ્લા માર્ગ સલામતી સમિતિને 150 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું 

મુંબઈ, તા. 19 : શહેરમાં માર્ગ અકસ્માતોમાં થયેલાં મૃત્યુમાં 13 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી અને માર્ચ 2024ની વચ્ચે નોંધાયેલાં 91 મૃત્યુની સરખામણીમાં આજ સમયગાળામાં આ વર્ષે માર્ગ અકસ્માતોમાં 103 લોકોનાં મૃત્યુ થયાં હતાં, એમ પરિવહન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે…..