§ દરેક જિલ્લા માર્ગ સલામતી સમિતિને 150 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું
મુંબઈ,
તા. 19 : શહેરમાં માર્ગ અકસ્માતોમાં થયેલાં મૃત્યુમાં 13
ટકાનો વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી અને માર્ચ 2024ની વચ્ચે નોંધાયેલાં 91
મૃત્યુની સરખામણીમાં આજ સમયગાળામાં આ વર્ષે માર્ગ
અકસ્માતોમાં 103 લોકોનાં મૃત્યુ થયાં હતાં,
એમ પરિવહન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે…..