• શુક્રવાર, 31 જુલાઈ, 2026

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સફાઈ, રાહત અને રોડ સમારકામ યુદ્ધના ધોરણે ચાલુ

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 25 : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. પૂર બાદ સફાઈ અને રાહતકામ યુદ્ધના ધોરણે શરૂ કરાયા છે તેમ જ રોડ-રસ્તાના સમારકામ પણ ઝડપભેર ચાલુ થતાં વાહનચાલકોને રાહત મળી છે. આજે મુંબઈ-સુરત વચ્ચેનો રેલવ્યવહાર પણ પૂર્વવત્ થતાં મુસાફરોની હાલાકી ઓછી થઈ છે. વલસાડ-નવસારીમાં પડેલા ભારે.....