ભારતીય રેલવેએ કવચ-5 સેફ્ટી સિસ્ટમ ડેવલપ કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : ભારતીય
રેલવેએ કવચ-5 સેફ્ટી સિસ્ટમ ડેવલપ કરી છે એનો ફાયદો મુંબઈની લાઈફલાઈનને મળી શકે છે.
આ સિસ્ટમના ઉપયોગથી મુંબઈની લોકલ ટ્રેનની ફ્રિક્સન્સીમાં સુધારો થવાથી દર બે મિનિટે
ટ્રેન ચાલી શકે એવી આશા છે. અત્યારે લોકલ ટ્રેનો ધસારાના સમયે દર ત્રણ મિનિટે ચલાવાય
છે. આથી આ સમયગાળો બે મિનિટનો થશે તો....