• શનિવાર, 11 એપ્રિલ, 2026

નાશિક કુંભમેળા દરમિયાન હેલિ-સર્કિટની વિચારણા

પર્યટનને વેગ અને ટ્રાફિકમાં રાહત

કુંભ દરમિયાન મહારાષ્ટ્રનાં પ્રસિદ્ધ યાત્રાધામો વચ્ચે હેલિકૉપ્ટર સર્વિસ

મુંબઈ, તા. 4 : તીર્થનગરી નાશિકમાં અૉક્ટોબર, 2026થી જુલાઈ, 2028 સુધી 20 મહિના સુધી ચાલનારા કુંભમેળા દરમિયાન કરોડો શ્રદ્ધાળુઓ ધર્મ-ધ્યાનનો લાભ લેશે. અવસરને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે રાજ્યના પર્યટન ઉદ્યોગને વેગ આપવા અને દેશ-વિદેશના શ્રદ્ધાળુઓને ટ્રાફિકમાં અડચણ આવે માટે...