• મંગળવાર, 28 જુલાઈ, 2026

ગણેશોત્સવથી વેપારમાં વૃદ્ધિ : રૂા. 28,000 કરોડના વેપારનો અંદાજ

ભારતીય સનાતન અર્થવ્યવસ્થાનું મહત્ત્વ આ તહેવારમાં જોવા મળ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 :  કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે `ગણેશચતુર્થી ભારતનો એક મહત્ત્વપૂર્ણ અને મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. કેટના સર્વે મુજબ આ વર્ષે અંદાજિત રૂા. 28,000 કરોડથી.....