• શનિવાર, 27 જુલાઈ, 2024

પાક. ટીમનો સત્યાનાશ કરી દીધો : રમીઝ રાજા  

ઇંગ્લૅન્ડ સામે ટી20 શ્રેણીમાં હાર બાદ પૂર્વ પાક. બોર્ડના પૂર્વ ચૅરમૅન નિરાશ

ઇસ્લામાબાદ, તા. 1 : ટી20 વિશ્વકપ પહેલાં ઇંગ્લેન્ડ સામે ટી20 શ્રેણી 0-2થી હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટની ઝાટકણી કાઢી છે. પાકિસ્તાની ટીમ ઇંગ્લેન્ડ સામે ખૂબ કમજોર લાગી રહી હતી. મધ્યક્રમમાં ટીમ પાસે....