• સોમવાર, 06 જુલાઈ, 2026

ચોમાસામાં વિલંબને લીધે ગુજરાતમાં મગફળી-કપાસની વાવણી ખોરવાઈ

તહેવારો પહેલા ખાદ્યતેલ અને કપાસના ભાવ વધવાના સંકેત

અમદાવાદ, તા. 4 (એજન્સીસ): ચોમાસાના આગમનમાં થયેલા વિલંબને કારણે ગુજરાતની ખરીફ સીઝન પ્રભાવિત થઈ રહી છે. આનાથી રાજ્યના બે સૌથી મહત્વપૂર્ણ રોકડિયા પાક મગફળી અને કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો.....