• સોમવાર, 06 જુલાઈ, 2026

દેશ ઊર્જાસંકટ સાથે લડયો : મોદી

રાજસ્થાનમાં 79 હજાર કરોડના ખર્ચે નિર્મિત રિફાઇનરીનું ઉદ્ઘાટન કરતા પીએમ

બાલોતરા, તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, દુનિયાભરના દેશોમાં ઉચાટ ફેલાવનાર ભીષણ યુદ્ધ વચ્ચે પણ ભારત દેશમાં ઊર્જાસંકટ આવવા નથી દીધું. ભારત સૌથી મોટાં સંકટમાંથી ઉગરી......