• રવિવાર, 01 જૂન, 2025

વિશ્વભરમાં આતંકપરસ્ત પાકિસ્તાનનો પર્દાફાશ થશે

સર્વપક્ષીય સાંસદોનાં સાત પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાતે જશે

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 17 : પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન અને ભારતના અૉપરેશન સિંદૂરની સફળતા વિશે સમગ્ર વિશ્વને માહિતગાર કરવા ભારત સરકાર વિપક્ષ સહિત વિવિધ રાજકીય પાર્ટીના  સાંસદોનાં સાત પ્રતિનિધિમંડળ વિવિધ દેશોના પ્રવાસે જશે. આ મહિનાના અંતે સાત પ્રતિનિધિમંડળ......