• સોમવાર, 13 જુલાઈ, 2026

નેપાળ પ્રવાસે જશે ભારતીય ટીમ : બીસીસીઆઇનું એલાન

ડિસેમ્બરમાં યોજાશે ત્રણ મૅચની ટી-20 શ્રેણી

વૈભવ, રિંકુ સ્ક્વોડમાં સામેલ થવાની સંભાવના 

નવી દિલ્હી, તા. 11 : બીસીસીઆઇએ ઇન્ડિયા-એ ટીમના આગામી પ્રવાસને અંતિમ રૂપ આપ્યું છે. આ ટીમ આગામી ડિસેમ્બર મહિનામાં નેપાળનો પ્રવાસ કરશે. જ્યાં બન્ને ટીમ વચ્ચે ત્રણ મેચની ટી20 શ્રેણી રમાશે. ઇન્ડિયા-એનો આ પ્રવાસ નેપાળ ક્રિકેટ માટે મહત્ત્વનો માનવામાં આવે છે. છેલ્લાં અમુક વર્ષથી બીસીસીઆઇ એસોસિયેટ...