• રવિવાર, 31 મે, 2026

મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ નવેમ્બરમાં પ્રદર્શિત કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ કર્યો હતો એ વાઘનખ ઈંગ્લૅન્ડથી ભારત લાવવામાં આવ્યાને બે વર્ષ થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે સામાન્ય લોકો પણ આ.....