• સોમવાર, 19 મે, 2025

પ. રેલવેએ દહિસર-બોરીવલી સ્ટેશનો વચ્ચે 43 અતિક્રમણ હટાવ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : પશ્ચિમ રેલવેએ તેના 80 જેટલા ગેરકાયદે માળખાઓને નિશાન બનાવતી અતિક્રમણ વિરોધી વિશાળ ઝુંબેશના ભાગરૂપ ગુરુવારે બોરીવલી અને દહિસર સ્ટેશનો વચ્ચે પાટાની જોડાજોડ આવેલાં 43 ગેરકાયદે બાંધકામોને હટાવ્યાં હતાં. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના 33 જવાનો ગવર્ન્મેન્ટ......