અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 26 : પુણેની
દિનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં નાણાંને અભાવે કથિત રીતે સારવાર નકારવામાં આવતાં
ગર્ભવતીનું મૃત્યુ થયું તેવી ઘટનાનું પુનરાવર્તન અટકાવી શકાય તે માટે રાજ્ય સરકાર
ખાનગી હૉસ્પિટલોમાં ‘નો ડિનાયલ પૉલિસી’ અમલમાં મૂકશે,
એવું નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું…..