મુંબઈ, તા. 13 : રાજ્યમાં પાણીકાપનો પ્રશ્ન વધારે ગંભીર બની રહ્યો છે. જળસંપદા વિભાગે શુક્રવારે જાહેર કરેલી આંકડાવારી અનુસાર રાજ્યના મુખ્ય ડેમાં પાણીપુરવઠો 34.10 ટકા ઉપર આવી પહોંચ્યો છે. ગયા વર્ષે આ જ દિવસે પાણીપુરવઠો 42.09 ટકા હતો. છત્રપતિ સંભાજીનગર નજીક ડેમમાં માત્ર 18.31 ટકા પાણીપુરવઠો શેષ.....