ધરપકડ છતાં રાજીનામું આપ્યું નથી
નવી દિલ્હી, તા. 27 : દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાઓમાં 2 લાખથી વધુ બાળકોને પુસ્તકો અને ગણવેશ મેળવવામાં વિલંબ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું હતું કે, અરાવિંદ કેજરીવાલે શરાબનીતિ કૌભાંડ કેસમાં ધરપકડ હોવા છતાં રાજીનામું ન આપીને....