• મંગળવાર, 14 મે, 2024

કેજરીવાલ માત્ર સત્તા ઈચ્છે છે : કોર્ટ

ધરપકડ છતાં રાજીનામું આપ્યું નથી

નવી દિલ્હી, તા. 27 : દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાઓમાં 2 લાખથી વધુ બાળકોને પુસ્તકો અને ગણવેશ મેળવવામાં વિલંબ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું હતું કે, અરાવિંદ કેજરીવાલે શરાબનીતિ કૌભાંડ કેસમાં ધરપકડ હોવા છતાં રાજીનામું આપીને....