• સોમવાર, 06 મે, 2024

શાહુ મહારાજે રૂા. 343 કરોડ અને ઉદયનરાજે ભોસલેએ રૂા. 226 કરોડની સંપત્તિ જાહેર કરી  

મુંબઈ, તા. 20 : છત્રપતિ શિવાજી મહારાજના વંશજો- શાહુ મહારાજે રૂા. 343 કરોડ અને ઉદયનરાજે ભોસલેએ રૂા. 226 કરોડ જેટલી સંપત્તિ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરી છે. કૉંગ્રેસની ટિકિટ ઉપર લોકસભાની કોલ્હાપુરની બેઠક ઉપર ચૂંટણી લડી રહેલા છત્રપતિ શિવાજી મહારાજની 12મી પેઢીના વંશજ છત્રપતિ શાહુ મહારાજે રૂા. 343 કરોડની સંપત્તિ જાહેર.....