• સોમવાર, 06 મે, 2024

પંજાબની સંગરૂર જેલમાં કેદીઓ વચ્ચે મારામારી; બેનાં મૃત્યુ  

બે જૂથ વચ્ચે ટક્કર, કટર વડે હુમલો : બેની હાલત ગંભીર

સંગરૂર, તા. 20 : પંજાબની સંગરૂર જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ અથડામણ થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ જેલમાં કેદીઓના બે જૂથોએ એકબીજા સાથે મારપીટ કરી હતી. જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં બે કેદીઓનાં મોત થયાં હતાં. સંગરૂર હોસ્પિટલના તબીબોના જણાવ્યા....