• સોમવાર, 06 મે, 2024

કૉંગ્રેસને દેશવાસીઓની ક્ષમતા ઉપર ભરોસો નથી, ગરીબો સાથે ઠગાઈ કરી છે : મોદી

`વાયનાડમાં પરાજયનો સ્વાદ ચાખ્યા પછી રાહુલ નવો મતવિસ્તાર શોધશે'

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : કૉંગ્રેસને ભારતવાસીઓની ક્ષમતા ઉપર ભરોસો નથી. તેમણે ગરીબીની મજાક ઉડાવી છે અને ગરીબો સાથે ઠગાઈ કરી છે. `ઇન્ડિ એલાયન્સ'ના પક્ષો પોતાના ભ્રષ્ટાચારને સંતાડવા એક થયા છે, પરંતુ એકમેક ઉપર ભરોસો કરતા નથી, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. `મહાયુતિ'ના ઉમેદવારો માટે પ્રચારસભાને.....