• સોમવાર, 06 મે, 2024

વોટ દો, પાની લો... શિવકુમાર પર આચારસંહિતા ભંગનો કેસ  

બેંગ્લુરુ તા.20 : કર્ણાટક કોંગ્રેસના દિગ્ગજ નેતા ડી.કે.શિવકુમાર પર ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચાર સંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કથિત રુપે બેંગ્લુરુના મતદારોને કહે છે કે જો તેઓ તેમના ભાઈ ડી.કે.સુરેશને વોટ આપશે તો તેમને કાવેરી નદીમાંથી પાણીની સપ્લાય કરવામાં....