નિખિલ મિશ્રા તરફથી
મુંબઈ, તા. 13 : મેં પ્રચારમાં ભાગ લીધો નહીં હોવાથી હું અસ્વસ્થ છું એવી ચર્ચા હતી, પણ હું અસ્વસ્થ નથી. લોકસભાની ચૂંટણીમાં મને ટિકિટ નકારાઈ હોવાથી મને ખરાબ લાગ્યું હતું, પરંતુ તેનો અર્થ એવો નથી કે હું પક્ષની વિરુદ્ધ જઈશ. હું વાશીમ- યવતમાળમાંથી `મહાયુતિ'નાં ઉમેદવાર રાજશ્રી પાટીલ માટે કાર્ય કરીશ, એમ....