• શનિવાર, 30 મે, 2026

એજીએલને કાયદેસર કરજ ઉતારવાનો અધિકાર : સોનિયા ગાંધી

નવી દિલ્હી, તા. 5 : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી તરફથી અદાલતમાં ઉપસ્થિત વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજીએલ)નું કરજ ઉતારવું એ એક કાયદેસર....