• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

ભિવંડી દુર્ઘટના : બિલ્ડિંગ માલિક, કૉન્ટ્રેક્ટર સામે કેસ, સરકારે તપાસનો આદેશ આપ્યો

ભિવંડી, તા. 1 : ભિવંડીની પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ જેમાં 10 જણ મોતને ભેટયાં હતાં, તેની તપાસ કરવાનો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. ઇમારતના સમારકામ માટે રાખવામાં આવેલા કૉન્ટ્રેક્ટર અશોક.....