ચરણજીત સિંહ ચન્નીના નિવેદન સામે ભાજપનો પ્રહાર
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા. 3 : પહેલગામ હુમલા બાદ કૉંગ્રેસ પાર્ટીના નેતાઓ વિરોધાભાસી નિવેદનોથી સેના અને જનતાનું મનોબળ તોડી રહ્યા છે, એવો આક્ષેપ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કર્યો હતો. વર્ષ 2019માં પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ભારતીય સેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇક સામે કૉંગ્રેસના.......