• સોમવાર, 19 મે, 2025

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં બિમલ પટેલ

નવી દિલ્હી, તા. 3 : પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (એનએસએબી)ની નવેસરથી રચના કરી છે. જેમાં ભૂતપૂર્વ રો ચિફ અને એનટીઆરઓનો ચૅરમૅન આલોક જોશીની નવા ચૅરમૅન તરીકે નિમણુંક કરવામાં આવી છે. એનએસએબી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર.....