નવી દિલ્હી, તા. 1 : ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા સામે સિડની વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શ્રેયસે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીનો.....
નવી દિલ્હી, તા. 1 : ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા સામે સિડની વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શ્રેયસે ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીનો.....