• મંગળવાર, 10 માર્ચ, 2026

‘કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે હંમેશાં તૈયાર’ ભારતીય નૌસેના

§  પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ

નવી દિલ્હી, તા. 26 : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચરમસીમાએ પહોંચી છે. હુમલા બાદ ભારતે કઠોર રાજદ્વારી પગલાં ભરવાની સાથે જ સૈન્ય તાકાતનું પ્રદર્શન પણ કર્યું હતું. ભારતી ય નૌસેનાએ આજે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર સમુદ્રમાં એક સાથે નીકળેલાં…..