• સોમવાર, 19 મે, 2025

કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટ : ભાગીદારીનો અદાણીનો પ્રસ્તાવ

નવી દિલ્હી, તા. 19 : કેદારનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર છે. હવે, 8-9 કલાકની મુશ્કેલ મુસાફરી માત્ર 36 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે, તે પણ રોપ-વે દ્વારા. આ 13 કિલોમીટર લાંબા રોપવે પ્રોજેક્ટ માટે, સરકારે PPP મોડ પર 4,081 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રોજેક્ટ છ વર્ષમાં પૂર્ણ થશે અને…..