મોદીરાજના ફોજદારી કાયદાઓને વખાણતા ચંદ્રચૂડ
નવી દિલ્હી, તા. 20 : દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે શનિવારે પત્રકાર પરિષદ સંબોધતાં મોદી સરકારના ત્રણ નવા કાયદાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ત્રણેય નવા કાયદા નવી જરૂરતો માટે છે. નવા અપરાધી કાયદા સમાજ માટે ઐતિહાસિક છે અને આ કાયદા ત્યારે જ સફળ થશે જ્યારે જેમના પર લાગુ કરવાની....