• સોમવાર, 06 મે, 2024

ત્રણ નવા કાયદા સમયની જરૂરતો પ્રમાણેના    

મોદીરાજના ફોજદારી કાયદાઓને વખાણતા ચંદ્રચૂડ

નવી દિલ્હી, તા. 20 : દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે શનિવારે પત્રકાર પરિષદ સંબોધતાં મોદી સરકારના ત્રણ નવા કાયદાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ત્રણેય નવા કાયદા નવી જરૂરતો માટે છે. નવા અપરાધી કાયદા સમાજ માટે ઐતિહાસિક છે અને કાયદા ત્યારે સફળ થશે જ્યારે જેમના પર લાગુ કરવાની....