• રવિવાર, 19 મે, 2024

`મારા હૃદયમાં ગુજરાતનું વિશેષ સ્થાન છે'

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે બહુમતી મેળવવા જઈ રહ્યા છે ત્યારે ઈન્ડિ મોરચો સંવિધાનના નામે મોદી હટાવવા માટે નીચલી કક્ષાએ પ્રચાર કરી રહ્યો છે. તેઓ લોકોને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે સરકારની નીતિઓ અને ભાવિ નકશા વિશે નરેન્દ્રભાઈએ અત્રે જનતાની નિર્ણાયક શક્તિમાં દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કૉંગ્રેસના નેતા જે રીતે સંપત્તિની ગણતરી કરી વહેંચણીની વાતો કરી રહ્યા છે, ડાબેરી વિચારધારા અંગે વડા પ્રધાને સ્પષ્ટ મત વ્યક્ત કરતા ખાતરી આપી છે કે લોકશાહી અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે...