• સોમવાર, 06 મે, 2024

કેજરીવાલની હત્યાના કારસાનો આપનો આક્ષેપ  

જેલમાં ઇન્સ્યુલિન અપાતું નથી

નવી દિલ્હી, તા. 20 : મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ડાયેટ અને ઇન્સ્યુલિનની માંગ પર જામેલી ચર્ચા વચ્ચે દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે મોદી સરકાર અને એલજી વિનયકુમાર સકસેના પર ગંભીર આરોપ મુક્યો છે. ભારદ્વાજે કહ્યું હતું કે, જેલમાં કેજરીવાલની હત્યાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે. તેમને ધીમું મોત અપાઇ....