• રવિવાર, 17 મે, 2026

મરાઠા અનામત : જરાંગેની ફરી ઉપવાસની ચીમકી

કુણબી સર્ટિફિકેટ વિતરણ તત્કાળ શરૂ કરવા માગણી

છત્રપતિ સંભાજીનગર, તા.16 (પીટીઆઇ) : મરાઠા સમાજને અનામતની માગણી સાથે મનોજ જરાંગેએ 30મેથી અચોક્કસ મુદતના ઉપવાસની જાહેરાત કરવા સાથે જ મરાઠવાડામાં 29 મે સુધીમાં કુણબી સર્ટિફેકેટ વિતરિત......