• સોમવાર, 19 મે, 2025

ગોવામાં ભાગદોડથી સાતનાં મૃત્યુ

50 ઘાયલ, 20ની હાલત ગંભીર

બિચોલીમ, તા. 3 (પીટીઆઈ) : ગોવાના શિરગાંવમાં લૈરાઈ યાત્રા દરમ્યાન ગઈકાલે શુક્રવારની મોડી રાત્રે અચાનક મચેલી ભાગદોડનો ભોગ બનતાં સાત લોકોનાં મોત થઈ ગયાં હતાં. આ ઘાતક દુર્ઘટના અંગે શનિવારની સવારે જાણકારી મળી હતી. ભાગદોડમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 20ની હાલત ગંભીર.....