• સોમવાર, 06 મે, 2024

વડા પ્રધાન મોદી રાજકારણ માટે નહીં, પરંતુ રાષ્ટ્રઘડતર માટે જન્મ્યા છે : શિંદે  

`વિશ્વાસનું બીજું નામ મોદી ગૅરન્ટી'

નિખિલ મિશ્રા તરફથી

મુંબઈ, તા. 20 : વડા પ્રધાન મોદીએ માત્ર શ્રીરામ મંદિર બનાવ્યું છે એવું નથી, પરંતુ દેશમાં રામરાજ્ય લાવ્યા છે. ઇન્ડિ બ્લૉક કહે છે - અમારી પાસે રાહુલ છે, સોનિયા ગાંધી છે, ઉદ્ધવ ઠાકરે છે, સ્ટાલિન છે, કેજરીવાલ છે. તમારી પાસે શું છે? અમે દેશની જનતાને કહીએ છીએ કે અમારી પાસે મોદી ગૅરન્ટી છે વિશ્વાસનું બીજું ...