અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 29 : નિવૃત્ત નાયબ સચિવ અને સાહિત્યકાર
હરિકૃષ્ણ પાઠકનું નિધન થયું છે. હરિકૃષ્ણ પાઠકે 87 વર્ષની વયે ગાંધીનગરમાં અંતિમશ્વાસ લીધા હતા. શનિવારે એમના અંતિમ સંસ્કાર
કરાયા હતા. હરિકૃષ્ણ પાઠકનો જન્મ પાંચ અૉગસ્ટ 1938ના મોંઘીબેન અને રામચંદ્રભાઈને
ત્યાં બોટાદમાં થયો….