• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

ચક્રવાતી તોફાનમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલા ગુજરાતી પ્રવાસીઓઁ અટવાયા

ખરાબ હવામાનને લીધે કોલંબો ઍરપોર્ટથી એક પણ વિમાન નહીં ઉડતાં હાલત કફોડી થઈ

ઉમેશ દેશપાંડે તરફથી 

મુંબઈ, તા. 29 : ચક્રવાતી તોફાન દિતવાહ આવતી કાલે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકિનારેથી પસાર થશે એવી શક્યતા ભારતીય હવામાન ખાતાએ આપી છે, પણ આ વાવાઝોડાએ પાડોશી દેશ શ્રીલંકામાં ભારે તબાહી મચાવી છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે 123 લોકોએ જીવ ગુમાવ્યો છે તેમ જ ત્યાંના રાષ્ટ્રપ્રમુખે કટોકટી…..