• રવિવાર, 01 જૂન, 2025

એસી લોકલમાં રેલવે કર્મચારી પ્રવાસ કરી શકે?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : એસી લોકલની ટિકિટનો દર પ્રથમ વર્ગ કરતાં વધુ છે. પ્રવાસીઓ વધુ રૂપિયા ખર્ચીને એસી લોકલમાં બેસે છે. બીજી તરફ રેલવે કર્મચારી રેલવે યુનિયનનું કાર્ડ દેખાડીને મફતમાં પ્રવાસ કરે છે. જેને લઈને અંબરનાથ એસી લોકલમાં પ્રવાસી અને ટિકિટ ચેકર (ટીસી) વચ્ચે વિવાદ થયો હતો. જેનો વીડિયો....