• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

અંધકારથી અજવાળા તરફ લઈ જાય છે અદાણી ફાઉન્ડેશન

§  નેત્ર શિબિરમાં મોતિયાબિંદુ અૉપરેશનથી 200 દરદીને દૃષ્ટિ આપી

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 29 : સુરતના હજીરા નજીકના ભાંડુત ગામના 80 વર્ષીય ડાહીબેન આહીર એકલવાયું જીવન જીવે છે. એમની બંને આંખે મોતિયો પાકી ગયેલો. પણ એમને દવા ખાને કોણ લઈ જાય? અૉપરેશન દરમિયાન અને એ પછી રાખવાની કાળજી કોણ રાખે? મનમાં ઊંડે અૉપરેશન અંગેનો ભય પણ. એ બધાં જ કારણે ડાહીબેન આહીર….