• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

પત્રાચાલ કૌભાંડ : મ્હાડા ત્રણ ખાલી પ્લૉટ પાછા લેવા રૂા. 200 કરોડ ચૂકવશે

મુંબઈ, તા. 24 : રૂપિયા 1039 કરોડના પત્રા ચાલુ પુન:વિકાસ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ પ્લૉટ ફરીથી મેળવવા માટે મ્હાડા રૂપિયા 200 કરોડ ચૂકવશે. રાજ્યના પ્રધાનમંડળે ગયા અઠવાડિયે ચુકવણીને મંજૂરી.....