• સોમવાર, 23 જૂન, 2025

કોહલી પણ ઈચ્છે છે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

§  ક્રિકેટ બૉર્ડને આપી જાણકારી : પુનર્વિચાર કરવા વિરાટને આગ્રહ

નવી દિલ્હી, તા. 10 : ટીમ ઈન્ડિયા આગામી મહિને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે. આ ટૂર પહેલા કેપ્ટન રોહિત શર્માએ અચાનક જ ટેસ્ટમાંથી સંન્યાસનું એલાન કરી દીધું હતું. હજી રોહિતના નિર્ણયને પચાવી શકાયો નથી તેવામાં વિરાટ કોહલી અંગે પણ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો.....