• સોમવાર, 19 મે, 2025

આજે બેંગલુરુને પંજાબ સામે હારનો બદલો લેવાની તક

§  ચંડીગઢમાં આરસીબીને બૅટ્સમેનો પાસે આશા

નવી દિલ્હી, તા. 19 : રોયલ ચેલેન્જર્સ બેંગલોરે જો આઈપીએલમાં અભિયાન પરત ટ્રેક ઉપર લાવવું હોય અને પંજાબ કિંગ્સ સામે બે દિવસની અંદર જ હારનો બદલો લેવો હોય તો રવિવારે દમદાર ઈનિંગ બતાવવી પડશે. આ મુકાબલો રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. પંજાબ કિંગ્સ સામે આરસીબીને રવિવારે ન્યુ ચંડીગઢના….