§ ચંડીગઢમાં આરસીબીને બૅટ્સમેનો પાસે આશા
નવી દિલ્હી,
તા. 19 : રોયલ ચેલેન્જર્સ બેંગલોરે જો આઈપીએલમાં અભિયાન પરત ટ્રેક ઉપર લાવવું હોય અને
પંજાબ કિંગ્સ સામે બે દિવસની અંદર જ હારનો બદલો લેવો હોય તો રવિવારે દમદાર ઈનિંગ
બતાવવી પડશે. આ મુકાબલો રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે. પંજાબ કિંગ્સ સામે
આરસીબીને રવિવારે ન્યુ ચંડીગઢના….