• રવિવાર, 29 માર્ચ, 2026

પાક.માં આજેય બેરોકટોક સક્રિય છે ભારત વિરોધી આતંકી જૂથો

નવી દિલ્હી, તા.28 : પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. પાકિસ્તાન હજી પણ ભારત વિરુદ્ધ સક્રિય આતંકવાદી જૂથોનું ગઢ છે. અમેરિકી કોંગ્રેસ રિસર્ચ સર્વિસ(સીઆરએસ)નાં તાજા અહેવાલમાં આ ખુલાસો......