• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ભારતે પાંચ પાકિસ્તાની ફાઈટર જેટ તોડી પાડયાં હતાં

ઓપરેશન સિંદૂર અંગે ભારતના ઍરફોર્સ ચીફ અમરપ્રીત સિંહનો દાવો 

બેંગ્લુરુ, તા.9 : ભારતના એરફોર્સ ચીફ માર્શલ અમરપ્રીત સિંહે દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના પ ફાઈટર જેટ અને એક એઈડબલ્યુ-સી ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ સિસ્ટમથી સજ્જ વિમાનને 300 કિમી દૂરથી તોડી પાડવામાં આવ્યા હતા. ભારતની એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ આ ઓપરેશનમાં ગેમ ચેન્જર રહી અને.....