• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

પતિના અવસાનના દુ:ખ વચ્ચે સુનેત્રા પવારને સુકાન સંભાળવા મનાવી લેવાયાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : અજિત પવારનું વિમાન દુર્ઘટનમાં અવસાન થયા બાદ અને તેમના પાર્થિવદેહની અંતિમક્રિયા કરવામાં આવી ત્યાં સુધી તેમના પરિવારને પડખે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ......