• શનિવાર, 30 મે, 2026

દહિસર ટોલ પ્લાઝાને ખસેડવાનું હાઈવે પર શક્ય નથી : ગડકરી

મુંબઈ, તા. 15 : કેન્દ્રના પરિવહન અને હાઇવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકને જાણ કરી હતી કે દહિસર ટોલ પ્લાઝાને મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ (એનએચ 48)ના અછાડ.......