લખનઊ સામે ધોનીનો ડીઆરએસનો નિર્ણય સટિક સાબિત થયો
નવી દિલ્હી, તા. 20 : આઇપીએલમાં લખનઉ અને ચેન્નઈ વચ્ચેના મુકાબલામાં મહેન્દ્રસિંહ ધોનીની ફરી એક વખત ચર્ચા થઈ રહી છે. ધોનીએ તોફાની બેટિંગ કરતા 9 મેચમાં 28 રન કર્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. ધોનીની આ દરમિયાન સ્ટ્રાઇક રેટ 311.11ની રહી હતી. પોતાની તોફાની ઇનિંગ દરમિયાન....