સાથે મળીને કામ કરવાનું કહ્યું પરંતુ...માર્ચ સુધી જ?
નવી દિલ્હી, તા.
29 : કર્ણાટકમાં ખુરશીની ખેંચતાણ વચ્ચે મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ શનિવારની સવારે
10.15 વાગ્યે નાયબ મુખ્યપ્રધાન ડી. કે. શિવકુમાર સાથે નાસ્તો કરી સમાધાનનો સંકેત આપ્યો
હતો. `બ્રેકફાસ્ટ'ના એક કલાક બાદ સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતાં સિદ્ધારમૈયાએ કહ્યું
હતું કે, અમારી વચ્ચે કોઇ મતભેદ નથી અને ભવિષ્યમાં….