• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

કૉમેડિયન રૈનાને દિવ્યા`ગો માટે ખાસ શો કરવા આદેશ

પીડિતોને પૈસાની નહીં, સન્માનની જરૂર : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 29 : સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈનાને દિવ્યા`ગો માટે એક ખાસ શો કરવાનો આદેશ આપ્યો છે. રૈના પર સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત લોકોની મજાક ઉડાવવાનો આરોપ છે. કોર્ટે કહ્યુ` કે પીડિતોને પૈસાની નહીં પણ સન્માનની જરૂર છે. સુપ્રીમ કોર્ટે હાસ્ય કલાકાર સમય રૈના સાથે સ`કળાયેલા એક કેસમા` પોતાનો આદેશ…..