નવા સામાન્ય ખાતેદારોને આંચકો આપતો નિર્ણય
નવી દિલ્હી, તા.
9 : ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક આઈસીઆઈસીઆઈએ મોટા શહેરો અને મહાનગરોમાં સામાન્ય ખાતેદારોને
મોટો આંચકો આપતાં ખાતામાં મિનિમમ બેલેન્સ રૂ.10 હજારથી વધારીને સીધી રૂ.50 હજાર કરી
નાંખી છે. આ નિર્ણયથી નોકરિયાત, મધ્યમ વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ નિર્ણય
1 ઓગસ્ટ અથવા.....